નામ : સોની નિકિતા દિનેશભાઈ
રોલ નંબર: 30
વિષય: શિક્ષણમાં નાટ્ય અને કલા
માર્ગદર્શકશ્રી: પ્રોફેસર અંકિત ભાઈ જોશી
પ્રવૃત્તિ : બીરજુ મહારાજ નો અહેવાલ
તારીખ 4 ફેબ્રુઆરી 2020 ના રોજ બીરજુ મહારાજના જન્મદિન નિમિત્તે અને epc બેની પ્રવૃત્તિના ભાગરૂપે અમારા ગ્રુપની તાલીમાર્થી બહેનોએ નાટક દ્વારા ppt presentation કરવામાં આવ્યું હતું.
આ ગ્રુપમાં ભાગ લેનાર બહેનો માં નિકિતા બેન, ગીતાબેન ,ખુશ્બુબેન ,અવનીબેન ,ભાવનાબેન તથા નમ્રતાબેન હતા દરેક સભ્યો દ્વારા બિરજુ મહારાજ ના જીવન ચરિત્ર ને ધ્યાનમાં રાખી પાત્ર ભજવવામાં આવ્યા હતા.
બિરજુ મહારાજ ના જીવન ચરિત્ર અંગેના નાટકમાં મુખ્યત્વે તેમનો જન્મ ,કારકિર્દી તેમજ રસ રુચિ અને જીવનમાં આવેલા સંકટો અને સંકટનો સામનો દર્શાવવામાં આવ્યા હતા. બિરજુ મહારાજની મહત્વની સિદ્ધિ ઓ જેવી કે પદ્મવિભૂષણ ,કોરિયોગ્રાફી ક્ષેત્રે મેળવેલ નામના તેમજ નૃત્ય માં ઉચ્ચ સિદ્ધિઓ ની રજૂઆત કરવામાં આવી હતી.
આમ બીજું મહારાજના જીવન ચરિત્ર ને ધ્યાનમાં રાખી નાટક દ્વારા ppt presentation કરવામાં આવેલું હતું .
No comments:
Post a Comment